સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ઉત્તરવહીનો બગાડ અટકાવવા શું કરાયો નિર્ણય?,જુઓ વીડિયો

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ઉત્તરવહીનો બગાડ થતો અટકાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. પરીક્ષામાં પરીક્ષાર્થી મોટા અક્ષરે લખશે કે લખાણ વચ્ચે લીટી છોડશે તો પૂરક ઉત્તરવહી આપવામાં નહીં આવે. ઉત્તરવહીનો બિનજરૂરી બગાડ થતો હોવાનો યુનિવર્સિટીએ દાવો કર્યો છે.
 
 
 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola