રાજકોટમાં ખેડૂતો થયા ચિંતીત, વાવણી બાદ વરસાદ ન વરસતા પાક સુકાવાની તૈયારીમાં

રાજકોટમાં ખેડૂતોએ વાવણી કરી છે. પરંતુ વરસાદ ખેંચાતા તેમની ચિંતામાં વધારો થયો છે. પિયતની વ્યવસ્થા ન હોવાના કારણે કપાસ અને મગફળી જેવા પાકો અન્ય સ્થળે સુકાવાની તૈયારીમાં છે. જો અઠવાડીયામાં વરસાદ નહીં પડે તો પાક બરબાદ થઈ જશે.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola