Rajkot માં મકાન ખાલી કરવાનું કહેતા પુત્રએ પિતાની હત્યા કરી, જુઓ વીડિયો
Continues below advertisement
રાજકોટના મોટા ગુંદાળામાં પુત્રએ પિતાની હત્યા કરી હતી. મકાન ખાલી કરવાનું કહેતા પુત્રએ પિતાની હત્યા કરી હતી. જેતપુલ તાલુકા પોલીસે ઘટનાસ્થળ પર તપાસ શરૂ કરી હતી.
Continues below advertisement