રાજકોટમાં તંત્ર નીંદ્રમાં, લોકો માટે નથી ખોલાયા બગીચાઓ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
11 Jun 2021 03:18 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરાજકોટમાં હજુ પણ બગીચાઓ બંધ રાખવામાં આવ્યા છે. સરકારના આદેશ હોવા છતાં જાહેર સ્થળો ખોલાયા નથી.