Rajkot:બેકાબુ સંક્રમણને અટકાવવા મનપા અને પોલીસે શું કરી કાર્યવાહી?,જુઓ વીડિયો

રાજકોટ(Rajkot)માં મનપા અને પોલીસ(Police) કોરોના સંક્રમણ(corona transmission)ને અટકાવવા માટે એક્શનમાં આવી છે. અહીં ચા અને પાનની દુકાનો પર કોરોનાના નિયમો ન જળવાતા 22 દુકાનોને 7 દિવસ માટે સીલ કરી દેવાઈ છે.સાથે જ માસ્ક વગર ફરતા 12 લોકો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola