Gondal Controversy : આ ષડયંત્ર કોંગ્રેસ પ્રેરિત હતું, ગણેશના સમર્થનમાં આવ્યા પિતા જયરાજસિંહ
Gondal Controversy : આ ષડયંત્ર કોંગ્રેસ પ્રેરિત હતું, ગણેશના સમર્થનમાં આવ્યા પિતા જયરાજસિંહ
સુરતના અગ્રણીઓના આક્ષેપો બાદ પ્રથમ વખત જયરાજસિંહ જાડેજા મીડિયા સમક્ષ આવ્યા હતા. જયરાજસિંહ જાડેજા અને ગીતાબા જાડેજા સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ કરી હતી. તેમણે કહ્યું કે, બહારથી આવેલા લોકો ગોંડલમાં બદનામ કરી રહ્યા છે. ગોંડલમાં પાટીદાર સમાજ કોઈ ભયમાં છે જ નહીં. ગોંડલના તમામ પાટીદારો અમારી સાથે છે કોઈ જ ભય નથી. ગોંડલમાં 2027 ની ચૂંટણીમાં વરરાજા બનીને આવો,અણવર બનીને નહીં. ટિકિટ આપવાનું કામ હાઈ-કમાન્ડનું છે મારું નથી. આ બાબતે હાઈકમાન્ડને હું ગંભીરતાપૂર્વક રજૂઆત કરીશ. ગોંડલના પાટીદાર અગ્રણીઓ અને પાટીદાર સમાજ મારી સાથે છે. વીડિયોમાં જુઓ સંપૂર્ણ સ્પીચ એબીપી અસ્મિતા પર.