રાજકોટઃ ખોડલધામ મંદિર 21 જાન્યુઆરીએ કરશે પાંચ વર્ષ પૂર્ણ,ભવ્ય પાટોત્સવ કરી ઉજવણી કરાશે

Continues below advertisement
રાજકોટના ખોડલધામ મંદિરમાં 21 જાન્યુઆરી 2022એ પોટત્સવની ઉજવણી કરવામાં આવશે. આ મંદિર પાંચ વર્ષ પુરા કરશે. પાંચ વર્ષ પુરા થતા મા ખોડલના સાનિધ્યમાં પાટોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવશે.
 
 
 
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram