Shankersinh Vaghela: ક્ષત્રિય આંદોલન હવે પુરૂ!: બાપુએ આવું કેમ કહ્યું ?

શંકરસિંહ વાઘેલાએ કહ્યું, સંકલન સમિતિના મિત્રો મળવાના છે,આ સમિતિ પરમેનન્ટ સમિતિ છે,સાથે જ પાર્ટ- 2 પાર્ટ-3 એવું કંઈ ન હોય કોઈના ઘરનું હોય પણ સમિતિ તરફથી કંઈ નથી તેવી મને માહિતી છે,જે દિવસે રાજકોટ લોકસભાની ચૂંટણી પુરી થઈ તે દિવસથી કામ પૂર્ણ થાય છે.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola