Shankersinh Vaghela: ક્ષત્રિય આંદોલન હવે પુરૂ!: બાપુએ આવું કેમ કહ્યું ?
abp asmita
Updated at:
15 May 2024 10:49 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appશંકરસિંહ વાઘેલાએ કહ્યું, સંકલન સમિતિના મિત્રો મળવાના છે,આ સમિતિ પરમેનન્ટ સમિતિ છે,સાથે જ પાર્ટ- 2 પાર્ટ-3 એવું કંઈ ન હોય કોઈના ઘરનું હોય પણ સમિતિ તરફથી કંઈ નથી તેવી મને માહિતી છે,જે દિવસે રાજકોટ લોકસભાની ચૂંટણી પુરી થઈ તે દિવસથી કામ પૂર્ણ થાય છે.