રાજકોટ માર્કેટિંગ યાર્ડ શરૂ થતાં શ્રમિકોની અછત, કોરોનાકાળમાં શ્રમિકો વતનથી પરત ન ફર્યા
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
10 Jun 2021 05:18 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરાજકોટ માર્કેટિંગ યાર્ડ શરૂ થતાં શ્રમિકોની અછત વર્તાઇ રહી છે. શ્રમિકો ન હોવાથી જણસની ખરીદી બંધ કરાઇ છે.