રાજકોટના આ વિસ્તારમાં ગાંડીવેલના કારણે મચ્છરોનો ત્રાસ, જુઓ વીડિયો
Continues below advertisement
રાજકોટના આજીડેમ આસપાસના વિસ્તારોમાં મચ્છરોનો ઉપદ્રવ હાલ પણ યથાવત છે. અહીં પથરાયેલી ગાંડીવેલના કારણે મચ્છરોનો ઉપદ્રવ થઈ રહ્યો છે. જેના કારણે લોકો પરેશાન થઈ ગયા છે. અહીં કરોડોના ખર્ચે બે મશીન મુક્યા હોવા છતા હજુ 10 ટકા પણ ગાંડીવેલ નીકળી નથી.
Continues below advertisement