Rajkot: શહેરની એજન્સીઓને ઓક્સિજન સિલિન્ડરના રિફીલિંગ માટે શું કરાયા આદેશ?,જુઓ વીડિયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
26 Apr 2021 10:22 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરાજકોટમાં તમામ એજન્સીને ઓક્સિજન સિલિન્ડરના રિફીલિંગની છૂટ આપવામાં આવી છે. અહીં હોમ આઈસોલેટ દર્દીઓ માટે એજન્સીઓને સિલિન્ડર રિફીલિંગ કરવાના આદેશ આપવામાં આવ્યા છે. આ પહેલા કલેક્ટરે માત્ર જયદીપ એજન્સીને જ ઓક્સિજન સિલિન્ડર રિફીલિંગની છૂટ આપી હતી.