કોણ બનશે નગરસેવકઃ રાજકોટની ગોંડલ નગરપાલિકાના લોકો કઇ સમસ્યાનો કરી રહ્યા છે સામનો?
Continues below advertisement
કોણ બનશે નગરસેવક કાર્યક્રમમાં રાજકોટની ગોંડલ નગરપાલિકાના લોકો સાથે એબીપી અસ્મિતાએ વાતચીત કરી હતી. સ્થાનિકોએ કહ્યું કે શહેરમાં ગંદકીથી રોગચાળાનો ભય છે. શૈક્ષણિક સંસ્થાઓનો અભાવ હોવાનું પણ સ્થાનિકો કહી રહ્યા છે.
Continues below advertisement