Rajkot:વરસાદ ખેંચાતા જળસંકટ સર્જાવાની શક્યતાઓ, આજી ડેમમાં કેટલો છે પાણીનો જથ્થો?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
07 Jul 2021 12:44 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવરસાદ ખેંચાતા હવે રાજકોટમાં જળસંકટ સર્જાય તેવી શક્યતાઓ છે. રાજકોટ શહેરને પાણીનો જથ્થો પુરા પાડતા આજી ડેમમાં માત્ર 20 દિવસ ચાલે એટલો જ પાણીનો જથ્થો છે. જેમાં હાલમાં 15.5 ફુટ પાણીનો જથ્થો છે. આગામી દિવસોમાં વરસાદ નહીં પડે તો શહેરીજનોને પાણીકાપની સમસ્યાનો સામનો કરવો પડશે.