રાજકોટઃ સરદાર પટેલ ભવનમાં નરેશ પટેલની આગેવાનીમાં યોજાઈ બેઠક, શેના વિશે કરાઈ ચર્ચા?

રાજકોટના સરદાર પટેલ ભવનમાં નરેશ પટેલની આગેવાનીમાં બેઠક યોજાઈ છે. ખોડલધામ પાટોત્સવ આયોજનને લઈને આ બેઠક યોજવામાં આવી છે. નરેશ પટેલે જણાવ્યું કે, પાટોત્સવના આયોજનની સમીક્ષાની આ બેઠક હતી.
 
 
 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola