રાજકોટઃ માવઠાની આગાહી વચ્ચે માર્કેટયાર્ડના સત્તાધીશોની બેદરકારી, જણસ ખુલ્લામાં રખાઈ

Continues below advertisement

રાજકોટમાં માવઠાની આગાહી વચ્ચે રાજકોટ માર્કેટયાર્ડના સત્તાધીશોની બેદરકારી સામે આવી છે. વરસાદની આગાહી હોવા છતા કપાસ અને મગફળીનો જથ્થો ખુલ્લા મેદાનમાં રાખવામાં આવી રહ્યો છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram