Rajkot: સ્વામીનારાયણ ચોકમાં ભાજપ-કોંગ્રેસના નેતાઓ શા માટે સામ સામે ધરણા પર બેઠા છે?,જુઓ વીડિયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
06 May 2021 02:21 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરાજકોટમાં સ્વામીનારાયણ ચોકમાં ભાજપ-કોંગ્રેસના સામે સામે ધરણા થઈ રહ્યાં છે. બંગાળ લોકતંત્રના હુમલાના વિરોધમાં આ ધરણા કરાયા છે.ભાજપ અને કોંગ્રેસના નેતાઓ હાથમાં બેન લઈને સામ સામે ધરણા પર બેઠા છે.