Rajkot Civil | રાજકોટ સિવિલમાં લાલિયાવાડી ચાલતી હોવાનો કોંગ્રેસનો આરોપ

Rajkot Civil | સૌરાષ્ટ્રની સૌથી મોટી હોસ્પિટલમાં અલગ અલગ પ્રશ્નોને લઈને દર્દીઓ વારંવાર પરેશાન થાય છે. રાજકોટ ના કોંગ્રેસના પૂર્વ મહામંત્રી કલ્પેશ કુંડલીયા એ સિવિલ હોસ્પિટલનો મહત્વનો મુદ્દો ઉઠાવ્યો હતો.ખાનગી એજન્સીને લાભ કરાવવા માટે સીટી સ્કેન નવું આવ્યું છે પણ તેને શરૂ થયું નથી.જેના કારણે ગરીબ દર્દીઓ મુશ્કેલીમાં મૂકાયા છે.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola