Rajkot: કોરોના સંક્રમણ વધતા 450 કર્મચારી ધરાવતી આ કંપની રહેશે 8 દિવસ બંધ, જુઓ વીડિયો

Continues below advertisement

રાજકોટના ખોડલધામમાં સંક્રમણ વધતા નરેશ પટેલે પટેલ બ્રાસ વર્ક કંપનીને બંધ રાખવાનો નિર્ણય કર્યો છે.450 કર્મચારીઓ ધરાવતી કંપની 8 દિવસ બંધ રાખવાનો નરેશ પટેલે નિર્ણય કર્યો છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram