રાજકોટમાં:સાતમ-આઠમના લોક મેળા યોજવા કે નહીં તે અંગે અસમંજસ, લોકમેળા સમિતિની યોજાઇ બેઠક
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
21 Jul 2021 11:24 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરાજકોટમાં સાતમ-આઠમના લોક મેળા યોજવા કે નહીં તે અંગે અસમંજસ સર્જાઈ છે. લોકમેળા સમિતિની બેઠક યોજાઇ હતી. જેમાં મેળા અને કોરોના કેસ અંગે ચર્ચા થઈ હતી. કલેકટરે જણાવ્યુ હતું કે, કોરોનાની સ્થિતિની સમિક્ષા બાદ નિર્ણય લેવાશે.