રાજકોટઃ બાંધકામ સમિતિના ચેરમેન કેતન પટેલે મનપા કમિશનરને પત્ર લખી શું કર્યું સૂચન?

રાજકોટ બાંધકામ સમિતિના ચેરમેન કેતન પટેલે મહાનગરપાલિકાના કમિશ્નરને પત્ર લખ્યો છે. અને શહેરના બાંધકામ માટે નીકળતા વેસ્ટને રિસાયકલિંગ કરવા માટે સૂચન કર્યું છે. થોડાક સમય પહેલા બાંધકામ વેસ્ટના ઢગલા અંગે એબીપી અસ્મિતાએ અહેવાલ પ્રસારિત કર્યો હતો. 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola