રાજકોટઃ બાંધકામ સમિતિના ચેરમેન કેતન પટેલે મનપા કમિશનરને પત્ર લખી શું કર્યું સૂચન?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
18 Aug 2021 08:45 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરાજકોટ બાંધકામ સમિતિના ચેરમેન કેતન પટેલે મહાનગરપાલિકાના કમિશ્નરને પત્ર લખ્યો છે. અને શહેરના બાંધકામ માટે નીકળતા વેસ્ટને રિસાયકલિંગ કરવા માટે સૂચન કર્યું છે. થોડાક સમય પહેલા બાંધકામ વેસ્ટના ઢગલા અંગે એબીપી અસ્મિતાએ અહેવાલ પ્રસારિત કર્યો હતો.