Rajkot: લોક મેળા અંગે સ્થાનિક પ્રશાસનથી વિપરીત CM રૂપાણીનું નિવેદન આવ્યું સામે, જુઓ વીડિયો

રાજકોટમાં લોક મેળા અંગે સ્થાનિક પ્રશાસનથી વિપરીત મુખ્યમંત્રીનું નિવેદન સામે આવ્યું છે. CMએ કહ્યું કે, રાજકોટ મેળા અંગે ગઈકાલે કલેક્ટરે ના પાડી દીધી હતી.તો આ તરફ કલેક્ટરે કહ્યું આ અંગે મેળામાં કોઈ નિર્ણય લેવાયો નથી.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola