રાજકોટઃ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કર્મચારીઓને છૂટા કરાતા સર્જાયો વિવાદ, જુઓ ગુજરાતી ન્યૂઝ

Continues below advertisement

રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કરાર આધારિત નોન ટિચિંગ સ્ટાફ કર્મચારીઓને છૂટા કરાતા વિવાદ થયો છે. ભાજપના સિન્ડિકેટ સભ્ય નેહલ શુક્લએ કહ્યું, આ અંગે સરકાર તરફથી કોઈ આદેશ આપવામાં આવ્યો નથી. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram