રાજકોટઃ ફરી જૂથવાદની ઘટનાથી ભાજપમાં વિવાદ, આ મંત્રીનું નામ કરાયું બાદ, જુઓ ગુજરાતી ન્યૂઝ
abp asmita
Updated at:
02 Dec 2021 11:31 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરાજકોટમાં ભાજપનો આંતરિક જૂથવાદ ચરમસીમાએ પહોંચી ગયો છે. મનપાના બે કાર્યક્રમના આમંત્રણ કાર્ડમાં મંત્રી અરવિંદ રૈયાણીની બાદબાદી કરવામાં આવી છે. જેના કારણે ભાજપમાં વિવાદ સર્જાયો છે.