Rajkot: જિલ્લા કલેક્ટરે કોરોના વેક્સિન અંગે બહાર પાડ્યું જાહેરનામું, જુઓ વીડિયો

રાજકોટ(Rajkot) જિલ્લામાં કલેક્ટરે કોરોના વેક્સિન અંગે જાહેરનામું બહાર પાડ્યું છે.જેમાં વેપારીઓ, મજૂરો, કારીગરોએ વેક્સિન(Vaccine) લેવી પડશે. અને જો વેક્સિન ન લીધી હોય તો તેમણે કોવિડ નેગેટિવ હોવાનો 10 દિવસથી વધુનો સમય ધંધાના સ્થળે ફરજીયાત પાસે રાખવો પડશે. 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola