Rajkot: મજૂરોની અછતને કારણે ઉદ્યોગકારો મુશ્કેલીમાં, કેટલા ટકા મજૂરો નથી આવ્યા પરત?

રાજ્યમાં કોરોના સંક્રમણ ઘટાડો થયો હોવા છતા રાજકોટ જિલ્લાના ઉદ્યોગોની મુશ્કેલી દૂર થઈ નથી. અહીંયા કોરોના વખતે ઘરે ગયેલા મજૂરોમાંથી હજુ સુધી 25 ટકા મજૂરો પરત ફર્યા નથી. જેના ઉદ્યોગોને માઠી અસર પડી રહી છે. 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola