રાજકોટઃ જન્માષ્ટમીના તહેવાર પહેલા આરોગ્ય વિભાગ આવ્યું એક્શનમાં, કેટલા અખાદ્ય જથ્થાનો કર્યો નાશ?

રાજકોટ(Rajkot)માં જન્માષ્ટમીના તહેવાર પહેલા આરોગ્ય વિભાગે(health department) ફરસાણ બનાવતા એકમો પર તપાસ કરી કાર્યવાહી શરૂ કરી છે. જેમાં 300 કિલો અખાદ્ય ફરસાણનો નાશ કરવામાં આવ્યો છે. જેમાં મીઠાઈ અને ફરસાણના નમૂના લેવામાં આવ્યા છે.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola