ત્રીજી લહેર અંગે રાજકોટ IMAના પ્રમુખે આપ્યું મહત્વનું નિવેદન, કહ્યું-‘દરિયાના મોજાની જેમ આવશે ત્રીજી લહેર’

Continues below advertisement

કોરોનાની સંભવિત ત્રીજી લહેર (third wave)અંગે રાજકોટ IMAના પ્રમુખ પ્રફુલ કામાણી(Praful Kamani)એ મહત્વનું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, ત્રીજી લહેરથી પરિવાર જ નહી પરંતુ શેરી, આખા એપાર્ટમેન્ટ સંક્રમિત થશે. દરિયામાં જેમ મોજા આવે છે તેમ ત્રીજી લહેર આવશે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram