Rajkot: કોરોનાની ગાઈડલાઈન સાથે કરાયું રથયાત્રાનું આયોજન, શું કહ્યું મેયરે?

રાજકોટમાં જગન્નાથ ભગવાનની રથયાત્રા કાઢવામાં આવી છે. કોરોનાની તમામ ગાઈડલાઈનને ધ્યાનમા રાખીને આ રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. ગત વર્ષે કોરોનાના કારણે યાત્રા નીકળી શકી ન હતી.
 
 
 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola