Rajkot Murder Case | પિતાને બચાવવા વચ્ચે પડેલા પુત્રને છરીના ઘા મારતાં મોત, જુઓ અહેવાલ

Rajkot Murder Case | રાજકોટમાં વ્યાજખોરોએ પૈસાની ઉઘરાણી માટે હિંસક રસ્તો અપનાવ્યો હતો. તેમણે વ્યાજે લેનાર વ્યક્તિ પર છરીથી હુમલો કર્યો હતો. જોકે, પિતાને બચાવવા વચ્ચે પડેલા પુત્રને છરીના ઘા મારતાં મોત નીપજ્યું હતું. 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola