Rajkot Murder Case | પિતાને બચાવવા વચ્ચે પડેલા પુત્રને છરીના ઘા મારતાં મોત, જુઓ અહેવાલ
gujarati.abplive.com
Updated at:
10 Jan 2024 07:52 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppRajkot Murder Case | રાજકોટમાં વ્યાજખોરોએ પૈસાની ઉઘરાણી માટે હિંસક રસ્તો અપનાવ્યો હતો. તેમણે વ્યાજે લેનાર વ્યક્તિ પર છરીથી હુમલો કર્યો હતો. જોકે, પિતાને બચાવવા વચ્ચે પડેલા પુત્રને છરીના ઘા મારતાં મોત નીપજ્યું હતું.