રાજકોટઃ આજી ડેમમાં પહોંચ્યું નર્મદાનું પાણી, પાણીની સમસ્યા અંગે પ્રશાસને શું કર્યો દાવો?

રાજકોટ આજી ડેમ(Rajkot Aji Dam) સુધી નર્મદા(Narmada)નું પાણી પહોંચ્યું છે. આજી ડેમમાં 335 MCFT નર્મદાના પાણીનો જથ્થો પહોંચશે. જેના પગલે હવે દોઢ મહિના સુધી પાણીની સમસ્યા ન રહેવાનો દાવો પ્રશાસને કર્યો છે.

 
 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola