Rajkot News | રાજકોટમાં ભંગારના ડેલામાં લાગી આગ, ફાયર બ્રિગેડે આગ પર મેળવ્યો કાબૂ
gujarati.abplive.com
Updated at:
10 Apr 2024 10:58 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppRajkot News | જેતપુર પાંચપીપળા રોડ ઉપર આગનો બનાવ આવ્યો સામે. પાંચપીપળા રોડ ઉપર ભંગારના ખુલ્લા ડેલામાં લાગી આગ. જગદીશભાઈ કાછેલાના ખુલ્લા પ્લોટમાં રહેલ ભંગારમાં લાગી આગ. આગ લાગવાને કારણે ભંગાર બળી ખાખ. આગ લાગવાનું કારણ અકબંધ. આગ લાગતા જેતપુર ફાયર ફાઇટર ઘટના સ્થળ પહોંચી આગને કાબુમાં લીધી. આગને કારણે કોઈ જાનહાની નહીં.