Rajkot News | રાજકોટમાં પ્રસૂતાના મોતનો મામલો, ગમે ત્યારે થઈ શકે છે ડોક્ટર હીના પટેલની ધરપકડ

Rajkot News | રાજકોટમાં પ્રસૂતાના મોતને મામલે મોટા સમાચાર સામે આવ્યા છે. પ્રસૂતાના મોતમાં બેદરકારીના ગુનામાં ગમે ત્યારે ડોક્ટર હીના પટેલની ધરપકડ થઈ શકે છે.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola