Rajkot: આ ગામમાં કોરોનાનો એક પણ કેસ નથી નોંધાયો, કેવા લેવાયા છે અહીં પગલા, જુઓ વીડિયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
04 May 2021 04:11 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરાજકોટના જશંવતપુર ગામમાં કોરોના માટે એટલી સતર્કતા રાખવામાં આવી છે કે અહીં અત્યાર સુધી એક પણ કેસ નોંધાયો નથી. અહીંના સરપંચ અને નેતાઓએ ચૂંટણીને લઈને ગામમાં એક પણ સભા યોજાવા દીધી ન હતી. સાથે જ આ ગામમાં છેલ્લા એક વર્ષમાં માત્ર બે જ લગ્ન પ્રસંગ યોજાયા છે.