રાજકોટ:ઈંડા અને નોનવેજની લારીઓ દૂર કરવાંની કામગીરીમાં અધિકારીઓ જોડાયા, જુઓ ગુજરાતી ન્યૂઝ
abp asmita
Updated at:
14 Nov 2021 03:11 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરાજકોટમાં જાહેર માર્ગો પરથી ઈંડા અને નોનવેજની લારીઓ દૂર કરવાંની કામગીરી હાથ ધરાઈ હતી. ખુદ અધિકારીઓ આ કામગીરીમાં જોડાયા હતા. રાજકોટ સહીત 4 મહાનગર પાલિકાએ આ નિર્ણય કર્યો છે. ધાર્મિક લાગણીઓ ન દુભાય તે માટે ઈંડા અને નોનવેજની લારીઓ દૂર કરવાં નિર્ણય લેવાયો છે