રાજકોટ:ઈંડા અને નોનવેજની લારીઓ દૂર કરવાંની કામગીરીમાં અધિકારીઓ જોડાયા, જુઓ ગુજરાતી ન્યૂઝ

રાજકોટમાં જાહેર માર્ગો પરથી ઈંડા અને નોનવેજની લારીઓ દૂર કરવાંની કામગીરી હાથ ધરાઈ હતી. ખુદ અધિકારીઓ આ કામગીરીમાં જોડાયા હતા. રાજકોટ સહીત 4 મહાનગર પાલિકાએ આ નિર્ણય કર્યો છે. ધાર્મિક લાગણીઓ ન દુભાય તે માટે ઈંડા અને નોનવેજની લારીઓ દૂર કરવાં નિર્ણય લેવાયો છે

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola