રાજકોટઃ તબીબોની હડતાળના કારણે દર્દીઓ બેહાલ, તાવ શરદીના કેસ વધતા દર્દી રઝળ્યા

રાજ્યના વિવિધ શહેરોમાં તબીબો હડતાળ પર ઉતર્યા છે. જેના કારણે રાજકોટમાં દર્દીઓની હાલાત કફોડી બની છે. અહીંયા તાવ અને શરદીના કેસ વધ્યા છે. રાજકોટના દવાખાનામાં દર્દીઓની ભીડ ઉમટી રહી છે.  

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola