રાજકોટમાં કોરોનાના નિયમનું પાલન ન કરનાર સામે થશે કડક કાર્યવાહી: પોલીસ કમિશનર
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In App
રાજકોટ: કોરોનાના વધતા કેસને લઇ પોલીસ કમિશનરે પત્રકાર પરિષદમાં જણાવ્યું કે, કોરોના પોઝિટિવ દર્દીના મોબાઇલ ટ્રેસ કરી છેલ્લા સપ્તાહ દરમિયાન સંપર્કમાં આવેલ લોકોને કોરોન્ટાઇન કરવામાં આવશે. સોશિયલ ડિસ્ટન્સ, માસ્ક ન પહેરનાર સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. નિયમનું પાલન ન કરનાર સામે કાર્યવાહી કરવામાં આવશે. આ સિવાય ફોર વ્હીલરમાં ડ્રાઇવર સહિત 3 લોકો , ટુ વહીલર 2 લોકો અને રિક્ષામાં ડ્રાઇવર સહિત 3 લોકોજ બેસી શકશે.