રાજકોટ: પોપટપરાનું નાળું પાણીમાં ગરકાવ, 4 લોકોનો બચ્યો જીવ, જુઓ ગુજરાતી ન્યુઝ

Continues below advertisement

રાજકોટમાં અનરાધાર વરસાદના કારણે પોપટપરાનું નાળું પાણીમાં ગરકાવ થયું છે. આ નાળામાં ફસાતા 4 જિંદગીને જીવનદાન મળ્યું હતું. પહેલા શાળાની બસ ફસાઈ હતી. બસમાં સવાર મહિલા અને પુરુષને સ્થાનિકોએ બચાવ્યા હતા. બાદમાં બાઈક સવારને પણ લોકોને બચાવી લીધો હતો.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram