Rajkot: લોકમેળા અંગે ગૃહરાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ શું કહ્યું?,જુઓ વીડિયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
22 Jul 2021 04:14 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસૌરાષ્ટ્ર(Saurashtra)ના સૌથી મોટા રાજકોટ લોકમેળા અંગે ગૃહરાજ્યમંત્રી પ્રદિપ સિંહ જાડેજાએ કહ્યું કે, મેળામાં કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરવું ઘણું મુશ્કેલ છે. પરંતુ આ અંગે કોર કમિટિની બેઠકમાં નિર્ણય લઈને જરૂરી માર્ગદર્શન આપવામાં આવશે.