Rajkot: લોકમેળા અંગે ગૃહરાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ શું કહ્યું?,જુઓ વીડિયો

સૌરાષ્ટ્ર(Saurashtra)ના સૌથી મોટા રાજકોટ લોકમેળા અંગે ગૃહરાજ્યમંત્રી પ્રદિપ સિંહ જાડેજાએ કહ્યું કે, મેળામાં કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરવું ઘણું મુશ્કેલ છે. પરંતુ આ અંગે કોર કમિટિની બેઠકમાં નિર્ણય લઈને જરૂરી માર્ગદર્શન આપવામાં આવશે.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola