રાજકોટ: રાજવી માંધાતા સિંહનો મિલકત વિવાદ વધુ વકર્યો, ભત્રીજાએ માંડ્યો દાવો

રાજકોટના રાજવી માંધાતા સિંહનો મિલકત વિવાદ વધુ વકર્યો. બહેન બાદ હવે ભત્રીજાએ દાવો માંડ્યો છે. સ્વર્ગવાસી પ્રધ્યુમન સિંહના પૌત્ર રણસૂરવિરસિંહ જાડેજાએ વિલ મામલે ન્યાય માંગ્યો છે. 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola