રાજકોટની ઉદય શિવાનંદ હોસ્પિટલમાં આગ બાદ પ્રશાસન જાગ્યું, અલગ અલગ હોસ્પિટલોમાં પાડવામાં આવ્યા દરોડા
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In App
રાજકોટમાં ઉદય શિવાનંદ હોસ્પિટલમાં આગ લાગવા મામલે હવે મનપા તંત્ર જાગ્યું છે. કોવિડ હોસ્પિટલમાં આગ લાગવાના 48 કલાક બાદ ફાયર વિભાગ હરકતમાં આવ્યું છે. ફાયર વિભાગ દ્વારા આજથી કોવિડ હોસ્પિટલોમાં ચેકીંગ હાથ ધર્યું છે.