રાજકોટની ધર્મેન્દ્રસિંહજી કોલેજની ઇમારતને હેરિટેજનો દરજ્જો, રાજ્યની 5 ઇમારત હેરિટેજ જાહેર
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
04 Aug 2021 02:23 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરાજકોટની ધર્મેન્દ્રસિંહજી કોલેજની ઇમારતને હેરિટેજનો દરજ્જો મળ્યો છે. રાજ્યની 5 ઇમારતને હેરિટેજનો દરજ્જો આપવામાં આવ્યો છે. 1937ની આસપાસ ધર્મેન્દ્રસિંહજી કોલેજની ઇમારતનું નિર્માણ કરવામાં આવ્યું હતું. તો આ સિવાય જુનાગઢની બહાઉદ્દીન કોલેજને પણ હેરિટેજ તરીકે જાહેર કરાયું છે.