રાજકોટ:કોરોનાથી મૃત્યુ પામેલા લોકોના પરિવારજનો સહાય માટે ફોર્મ લેવા લાઈનમાં ઉભા, જુઓ ગુજરેટી ન્યુઝ
abp asmita
Updated at:
24 Nov 2021 01:34 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરાજકોટમાં કોરોનાથી મૃત્યુ પામેલા લોકોના પરિવારજનો સહાય માટે ફોર્મ લેવા લાઈનમાં ઉભા છે. સહાયના ફોર્મ લેવા માટે 2 દિવસથી લાઈન લાગી છે. સરકારના આંકડા મુજબ રાજકોટમાં કોરોનાથી 725 લોકોના મોત થયા છે. રાજકોટ મહાનગર પાલિકામાં લાંબી કતારો જોવા મળી હતી.