રાજકોટઃ શહેરના લોકોએ હવે ઉનાળામાં નહીં કરવો પડે પાણીકાપનો સામનો, જુઓ ગુજરાતી ન્યૂઝ

રાજકોટના લોકોને ઉનાળામાં પાણીકાપનો સામનો નહીં કરવો પડે. સૌની યોજનાથી રાજકોટને પાણી આપવાનું શરૂ થયું છે. ધોળીધજાથી રાજકોટના ત્રંબા ખાતે પાણી પહોચશે. આજી-1 ડેમમાં પાણી ઠાલવવામાં આવશે.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola