રાજકોટઃ જનતાએ પરેશ ધાનાણીના વિવાદાસ્પદ નિવેદન અંગે આપી પ્રતિક્રિયા,જુઓ વીડિયો

વિપક્ષી નેતા(Leader of Opposition) પરેશ ધાનાણીએ ભાજપને મત આપનારને મૂરખ ગણાવ્યા છે. આ નિવેદન અંગે રાજકોટ(Rajkot)ની જનતાએ પણ પ્રતિક્રિયા આપી છે. જનતાએ કહ્યું કે, ભાવ વધારો છે તેનાથી સૌ પરેશાન છે પરંતુ વોટ આપનારને મૂરખ ગણાવવું તે યોગ્ય નથી. 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola