રાજકોટઃ નરેશ પટેલના રાજકારણમાં પ્રવેશ પહેલાં મળનાર ખોડલધામ સમિતિની આજની બેઠક રદ થઈ

રાજકોટમાં ખોડલધામ સમિતિની આજની બેઠક રદ કરવામાં આવી હતી. સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓના ટ્રસ્ટીઓ પહોંચી ના શકતાં બેઠક રદ કરવામાં આવી હતી. આજની બેઠકનો એજન્ડા મહાસભા કરવી કે ના કરવી તે અંગેનો હતો.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola