રાજકોટઃ તહેવારોને લઈને વેપારીઓએ રાત્રિ કર્ફ્યૂમાં સમય વધારવાની કરી માંગ, જુઓ વીડિયો

આગામી દિવસોમાં આવી રહેલા તહેવારને ધ્યાનમાં રાખી રાજકોટના વેપારીઓએ રાત્રિ કર્ફ્યૂમાં સમય વધારવાની માંગ કરી છે. આજે અલગ અલગ વેપારી એસોસિએશનના હોદ્દેદારો જિલ્લા પ્રશાસનને રજુઆત કરવા પહોંચ્યા છે.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola