Rajkot TRP Game Zone Fire | મૃતકોને સાચી શ્રદ્ધાંજલિ ક્યારે? પ્રબુદ્ધ નાગરીકોએ શું કહ્યું?

Rajkot TRP Game Zone Fire | રાજકોટ આગકાંડ મૃતકોને સાચી શ્રદ્ધાંજલિ મળે તે માટે એબીપી અસ્મિતાએ એક અભિયાન ચાલું કર્યું છે. આ અભિયાનને લઈ એબીપી અસ્મિતાએ રાજ્યના પ્રબુદ્ધ નાગરીકો સાથે વાત કરી હતી. તમામે દોષિતો સામે દાખલારૂપ કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હતી. આ ઉપરાંત જવાબદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે. દોષિતોને કડક સજા મળે તે માટે એબીપી અસ્મિતાએ અભિયાન શરૂ કર્યો છે. મૃતકોને ત્યારે જ સાચી શ્રદ્ધાંજલિ ત્યારે જ મળશે, જ્યારે આ પ્રકારના ગુનામાં સંડોવાયેલા તમામને સજા મળે. આવો જાણીએ ગુજરાતના પ્રબુદ્ધ નાગરીકોએ એબીપી અસ્મિતા સાતે ખાસ વાત કરી હતી અને પોતાના મત રજૂ કર્યા હતા. 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola