રાજકોટ:વેક્સિનનો જથ્થો પર્યાપ્ત ન હોવાથી લોકોને ધક્કા, 30 જૂન સુધી વેપારીએને રસી લેવા અલ્ટિમેટમ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
29 Jun 2021 02:50 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવેપાર-ધંધા શરૂ રાખવા માટે 30 જૂન સુધી દરેક વેપારીએ કોરોના રસી લઈ લેવી પડશે. તેવો સરકારે આદેશ કર્યો છે. પરંતુ રાજકોટમાં વેક્સિનનો જથ્થો પર્યાપ્ત ન હોવાથી લોકો ધક્કા ખાઈ રહ્યા છે. વેક્સિન લેવા માટે લોકો ફરિયાદ કરી રહ્યા છે.