Rajkot: જિલ્લાના આ ગામે સંક્રમણ અટકાવવા સ્વૈચ્છિક લોકડાઉનનો કર્યો નિર્ણય, જુઓ વીડિયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
16 Apr 2021 03:13 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરાજકોટના વધુ એક ગામ ગુંદાળાએ કોરોના સંક્રમણને અટકાવવા માટે સ્વૈચ્છિક લોકડાઉનનો નિર્ણય કર્યો છે. અહીં સવારે 6થી 9 અને સાંજે 5થી 8 વાગ્યા સુધી દુકાનો ખુલ્લી રહેશે.