Rajkot: કોરોના સંક્રમણ વધતા દાણાપીઠ એસોસિએશને સ્વૈચ્છિક લોકાડાઉન વધાર્યું
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
25 Apr 2021 06:54 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકોરોના સંક્રમણ વધતા રાજકોટના દાણાપીઠ એસોસિએશન દ્વારા સ્વૈચ્છિક લોકડાઉન વધારવામાં આવ્યું છે..આગામી 2 મે સુધી વેપારીઓ સવારે 8 થી બપોરના 3 વાગ્યા સુધી જ દુકાનો ખુલી રાખશે. 3 વાગ્યા બાદ દાણાપીઠ સંપૂર્ણ બંધ રહેશે.. અત્યાર સુધીમાં દાણાપીઠમાં 10 વેપારીઓના અને તેમના પરિવારના મૃત્યુ થયા છે..